ચોથું ઉમદા સત્ય: સાચો માર્ગ
ડૉ. એલેક્ઝાન્ડર બર્ઝિન
આપણે કેવી રીતે અસ્તિત્વમાં છીએ તે વિશેની આપણી ખોટી માન્યતાઓને અનુરૂપ કંઈપણની સંપૂર્ણ ગેરહાજરી અંગેની બિન-વૈચારિક સમજણ એ મનનો સાચો માર્ગ છે જે આપણા બધા સાચા વેદનોના સાચા કારણોના સાચા અંત તરફ દોરી જાય છે.